નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી ( Delhi Assembly elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જઈ રહ્યો છે. નેતાઓ અન્ય મુદ્દાઓ છોડીને શાહીન બાદ તરફ વળતા જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રવેશ વર્મા (Parvesh Verma) એ આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે શાહીન બાગની સરખામણી કાશ્મીર સાથે કરી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ સરકારના નાક નીચે મુંબઈમાં ઊભો થયો બીજો 'શાહીન બાગ'. JNUનો પૂર્વ વિદ્યાર્થી ખાલિદ પણ પહોંચ્યો


દેશ આશ્ચર્યમાં...શાહીન બાગના આ ગદ્દારોને કેમ સહન કરી રહ્યાં છે PM મોદી? આ રહ્યાં 6 મોટા કારણ


ભાજપના સાંસદે કહ્યું કે કાશ્મીરની એ આગ ગમે ત્યારે દિલ્હીવાળાના ઘરમાં પહોંચી શકે છે. પ્રવેશ વર્માએ કહ્યું કે લોકો તમારા ઘરમાં ઘૂસશે, તમારી બહેન બેટીઓને ઉઠાવશે, તેમના રેપ કરશે અને મારી નાખશે. તેમણે કહ્યું કે આજે સમય છે. કાલે મોદીજી બચાવવા નહીં આવે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...